Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (203.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/11/2016
Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન

RBI/2016-17/135
DCM (Plg) No.1287/10.27.00/2016-17

16 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /

પ્રિય મહોદય,

Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન

ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No. 1226 / 10.27.00/ 2016-17 નો સંદર્ભ જુઓ. આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી, બેંકો ને નીચે પ્રમાણે જણાવવામાં આવે છે:

i. રૂ. 50000 થી વધુ રોકડ પોતાના ખાતા માં ડીપોઝીટ કરનાર કોઇપણ વ્યક્તિએ પાન કાર્ડ ની નકલ રજુ કરવી પડશે, જો બેંક ખાતું PAN થી ક્રમાંકિત કરવામાં ન આવ્યું હોય તો.

ii. ઉપર ની જોગવાઈઓ ઉપરાંત, તે જ આવકવેરા નિયમોમાં, બેંકો ને આગ્રહ કરવાની જરૂર લાગે તેવા અન્ય વ્યવહારો માટે પણ PAN રીપોર્ટીંગ ની જરૂરિયાતો છે.

2. બેંકો ને, તેથી, ઉપરોક્ત બાબતો ની નોંધ લેવાનું અને આવકવેરા નિયમો 1962 ની 114 B નો જોગવાઈઓ નું કડક અનુપાલન સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવે છે. આવકવેરા નિયમો 1962 ની સંબધિત જોગવાઈ 114 B સંલગ્ન છે.

આપનો વિશ્વાસુ,

(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
સંલગ્નક: ઉપર મુજબ

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×